તમારા માટે, તમારી સાથે, સતત…

શિક્ષણના ક્ષેત્રમાં અવરોધો આપશે પ્રગતિનો અવસર

અન્ડર ગ્રજ્યુએટ અને પોસ્ટ…

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ કરશે. બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે

તંદુરસ્ત રહેવું એ દરેક વ્યક્તિ માટે જીવનનો કેન્દ્રવર્તી વિચાર

કોરોના મહામારી વચ્ચે દેશ જ…

બહુ થયું કોરોના...કોરોના...હવે દુનિયા તંદુરસ્તી સાથે જીવનમાં આગળ વધવાની ઇચ્છા રાખી રહી છે. રસીની ઉપલબ્ધિએ નવી આશા જગાવી છે, પણ બીમારીઓથી સુરક્ષિત રહેવા માટે સુરક્ષા કવચ તો આપણે જ બનાવવું પડશે

સંકટમાંથી પાર પડી પ્રવાસન ઉદ્યોગ વૈશ્વિક અર્થતંત્રને વેગ આપશે

આ ઍપનો પ્રયોગ કેટલીક…

કોરોના મહામારીના વિતેલા વર્ષના નવ માસના સમયગાળા દરમિયાન સૌથી વધુ અસર પ્રવાસન ક્ષેત્ર પર પડી છે. એક સર્વેક્ષણ અનુસાર લગભગ ૯૪ ટકા અસર પ્રવાસનને થઈ છે. મતલબ પ્રવાસન ઉદ્યોગ સાવ ઠપ થઈ ગયો છે

જ્યોતિષની દૃષ્ટિએ ૨૦૨૧નું વર્ષ મિશ્ર સંભાવનાઓનું છે

૨૦૨૦ના વિતી ગયેલા વર્ષના…

આત્મવિશ્વાસ ઉત્સાહને વધારે છે, ઉત્સાહથી કાર્યશક્તિ અને કાર્યક્ષમતા વધે છે. સરવાળે જીવનનો ઉલ્લાસ પ્રગટે છે. આવી ફલશ્રુતિ આકાર લે તો એ પણ કુદરતના આશીર્વાદ સમાન હશે.

કચ્છ માગે છે સૌરાષ્ટ્ર સાથે જોડતો સાગરતટીય માર્ગ

વચ્ચે આડી પડે તો ૬૦થી ૭૦…

જ્યારે કચ્છમાં આવતાં વાહનો વહેલી સવારે ૪થી ૯ વાગ્યા સુધી આ રસ્તા પરથી પસાર થતાં હોય છે. આથી રાતના ચાલતું રસ્તાનું કામ ટ્રાફિકમાં ભારે અવરોધ પેદા કરશે.

‘અહેસાસ’: કોરોનાના દર્દીઓને પ્રોત્સાહિત કરતું અનોખું બૅન્ડ!

બૅન્ડના ગિટારવાદક રાજ શાહ…

અમદાવાદ સ્થિત 'અહેસાસ' બૅન્ડના ત્રણ સભ્યો વિરલ પટેલ, પાર્થ ભાવસાર અને રાજ શાહ પીપીઈ કિટ પહેરીને, જીવના જોખમે, કોરોના આઈસીયુ વૉર્ડમાં જઈને સંગીત રેલાવે છે. તેમની આ મહેનતના પરિણામે અનેક હિંમત હારી ચૂકેલા દર્દીઓને નવું જોમ મળે છે.

કચ્છ પર સાંસ્કૃતિક આક્રમણની ભીતિ

સાંસ્કૃતિક આક્રમણને ફરી વખત…

આકાશવાણી ભુજનું નિયમિત કેન્દ્ર શરૃ થયું તે પહેલાં ભુજમાં એક નવતર પ્રયોગ કરાયો હતો. ૧૯૬૪માં ભુજના ખેંગારપાર્કમાં કચ્છના જાણીતા લેખકો, કલાકારોએ નગરપાલિકાના સહયોગથી ધ્વનિ પ્રસારણ કેન્દ્ર શરૃ કર્યું હતું.

વિશ્વનાં ભાવિ શહેરો કેવાં હશે?

ઈ.સ. ૨૦૫૦ સુધીમાં દુનિયાની…

સ્પેશિયાલિટી હૉસ્પિટલ, પરંતુ દૂરથી ત્યાં પહોંચવાનું સરળ હશે તેથી તે માટે મોટાં શહેરોમાં નિવાસ કરવાની ગરજ રહેશે નહીં. અમુક કારણોસર શહેરોમાં વસવાનું ફાયદાકારક રહેશે અને અમુક કારણોસર નાનાં નગરમાં. આ હતી, આવનારા યુગોનાં શહેરોની વિજ્ઞાન આધારિત…

અખંડ ભારતના શિલ્પી ‘સરદાર’ની સાચી જન્મતારીખ કઈ?

૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ને ધ્યાનમાં…

અખંડ ભારતના શિલ્પી, દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતમાં સમાવી લેનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને લઈને આટલાં વર્ષો પછી પણ મતમતાંતરો પ્રવર્તે છે

કચ્છના રણમાં લિગ્નાઇટ મળશે?

લિગ્નાઇટની ઉત્પત્તિ લાખો…

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે કચ્છથી માત્ર ૪૦ કિ.મી. દૂર પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં આવેલા થરના રણમાં ૯ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં ૧૭૫ બિલિયન ટન લિગ્નાઇટનો જથ્થો મળી આવ્યો છે.
Translate »