તમારા માટે, તમારી સાથે, સતત…

માત્ર પેટના ગુલામ ન બનો

આ દુનિયામાં નિઃસ્વાર્થ…

નિર્બળતા છોડો અને દરેક માણસને પેટ છે તે ખરું હોવા છતાં માત્ર પેટના ગુલામ ન બનો

તમારી પ્રતીતિ તમને જ થઈ શકે…

પંચામૃત - ભૂપત વડોદરિયા માણસની મોટી કરુણતા એ છે કે તે નક્કર નિર્જીવ વસ્તુને એકદમ વળગી પડે છે. માણસ આને 'હકીકત' કહે છે અને માણસ માને છે કે આ 'હકીકત'ની માર્ગદર્શિકા તેના પંથને અજવાળવા માટે પૂરતી છે, પણ સૂફીઓની વાત સાચી છે કે માણસ જેને…

બાળપણના રંગો

બાળપણ માણસના જીવનનો એક…

બાળપણની સાચી હકીકતો તપાસતાં તેના અનુભવો આટલા બધા દુખદાયક દેખાતા નથી! માણસ બાળપણનાં સુખ કે દુઃખનો ભારે મોટો ગુણાકાર આગળ ઉપર કરી નાખે છે. બાળપણમાં જોયેલું ચપટી સુખ તેને મોટા પર્વત જેવું દેખાડવું ગમે છે અને બાળપણમાં જોયેલું નાનકડું દુઃખ આગળ…
Translate »