તમારા માટે, તમારી સાથે, સતત…

બનાવટી જાસૂસી કેસમાં ઇસરોના વિજ્ઞાની પર પાશવી અત્યાચાર !

રાજ્ય ગુપ્તચર વિભાગના થર્ડ…

નામ્બી નારાયણ કહે છે ૧૮ વર્ષ પહેલાં મારા પર ત્રાસ ગુજારાયો, આજેય હું એને યાદ કરું તો પડી ભાંગુ છું.

સુપરફૂડ ‘સરગવો’ નાથશે કુપોષણના દાનવને

કવર સ્ટોરી - નરેશ મકવાણા નવાઈની વાત છે કે આયુર્વેદમાં સરગવાને ખૂબ જ ઉપયોગી વૃક્ષ ગણાવાયું હોવા છતાં આપણે ત્યાં તેનો ઉપયોગ મર્યાદિત છે, પણ હવે લાગે છે તેમાં સુધારો થશે. કેમ કે હાલમાં જ એક સંશોધનમાં સરગવો કુપોષિત બાળકો માટે રામબાણ ઇલાજ…

મણિલાલને તેમની વિદ્વત્તાને પ્રણામ કરું છું – સ્વામીજી

ગુજરાતના સાક્ષરવર્ય મણિલાલ…

સ્વામી વિવેકાનંદ નડિયાદ મુકામે ભારતીય દર્શન અને સંસ્કૃતના વિદ્વાન મણિલાલ નભુભાઈ દ્વિવેદીને મળ્યા

‘સઘળું ત્યજીને હું શ્રીકૃષ્ણને પામ્યો’ રોનાલ્ડ નિક્સન ઉર્ફે યોગી કૃષ્ણપ્રેમ

ગુરુને ચરણે મેં સઘળું જીવન…

યોગી કૃષ્ણપ્રેમે મિત્ર દિલીપકુમારને સ્વમુખે કહેલ એક આધ્યાત્મિક ચમત્કારિક અનુભવ
Translate »