તમારા માટે, તમારી સાથે, સતત…

હવે ઘર-ઘર મહાભારતઃ સમયના ચક્ર સાથે બદલાતી વિચારધારા

મહાભારત યોગ્ય નિર્ણય લેવાની…

મહાભારત કથા વિશે લોકોના મનમાં શંકાઓ ઊભી કરવામાં આવી છે. પ્રયોજનપૂર્વક આ મહાન ગ્રંથ વિશે ભ્રાંતિઓ ફેલાવવામાં આવતી હોય છે.

સ્ત્રીબીજ દાન – ‘રોકડી’નો આ ‘શોર્ટકટ’ પકડવા જેવો નથી

સ્ત્રીબીજ દાન કરનાર…

રૂપિયાની લાલચ આપીને ડૉક્ટર અને તેની એજન્ટોએ તેને ફસાવી હતી. તેમણે સ્ત્રી બીજ દાનમાં રહેલા ખતરાની અમને જાણ ન કરી જેનો ભોગ અમારી દીકરી બની

હિમાલયની નદીઓનાં પાણી કચ્છ માટે વૈકલ્પિક સ્ત્રોત બની શકશે?

રાજસ્થાનનો સિંધુ કે…

વિશ્વબેંકની મધ્યસ્થીથી જ્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ પૈકીની પશ્ચિમ તરફની નદીઓ પર પાકિસ્તાનનો હક્ક અબાધિત થયો ત્યારે પૂર્વની નદીઓનાં પાણી રાજસ્થાન સહિતનાં રાજ્યોને મળવા લાગ્યાં, પરંતુ કચ્છ તેના અધિકારથી વંચિત રહ્યું.

પ્રણયાદ્વૈતનો જયજયકાર

પ્રકૃતિ - માનવજગતના આ રીતે…

વસંત ઋતુના આગમનની સૌ પ્રથમ છડી પોકારનાર કેસૂડાનાં પુષ્પો હોય છે. કાલિદાસે વસંત ઋતુને મનભરીને ગાઈ છે. કેસૂડાંનાં પુષ્પો રાતા હોય છે.

દર્દ નિવારક પુષ્પો

સ્વર્ગસ્થ રાજીવ દીક્ષિતે…

મહાદેવને પ્રિય એવા કરેણનાં ફૂલ દરેક ગામ-ગલીઓમાં જોવા મળે છે. કરેણનાં ફૂલ ખરજવાનો રામબાણ ઇલાજ છે. ૧૦૦ ગ્રામ કરેણનાં ફૂલને અડધા લિટર રાઈના તેલમાં તેલ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને ઠંડું કરીને શીશીમાં ભરી લેવું. જ્યારે પણ ખરજવાની સમસ્યા થાય…

સતયુગથી દ્વાપર યુગ સુધી હોલિકાના ભટકતા આત્માનો મોક્ષ કેવી રીતે થયો?

હિરણ્યકશિપુએ બ્રહ્મા દ્વારા…

હોલિકા કૃષ્ણને મારવા માટે વૃંદાવન ગઈ તો બીજી બાજુ સૂર્યની દાસી સવર્ણાના પુત્ર શનિશ્ચરે પણ વ્રજ તરફ પ્રયાણ કર્યું. શનિની વિશેષતા એ છે કે તે નીલમ પહેરનાર માટે શુભ ફળદાયી બને છે. જ્યારે કાળા રંગ પર તેની કોપ દૃષ્ટિ કાયમ રહે છે. આથી નીલ વર્ણ…
Translate »