તમારા માટે, તમારી સાથે, સતત…

વર્ક ઇઝ સમથિંગ

દસકાઓથી માહોલ એવો બન્યો છે…

અમેરિકામાં દર વર્ષે જેટલા કલાક કામ થાય છે તે અન્ય જી-૫ કે મોટા ઉર્ફે ઊંચા દેશોની સરખામણીમાં નોંધપાત્ર રીતે જ્યાદા છે

મુંબઈમાં યોજાશે ૪૪ મુમુક્ષોનો ‘આધ્યાત્મિક લગ્નોત્સવ’

સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના…

દીક્ષા ધર્મના મહાનાયક જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજની આધ્યાત્મવાણીથી પ્રભાવિત થઈને ૪૪ મુમુક્ષો ૧૩મી માર્ચે સાંસરિક જીવનનો ત્યાગ કરી સંયમના માર્ગે વળશે.

જિજ્ઞેશ સુરાણા, મુન્દ્રા

લોકશાહીના ઇતિહાસનું પાનું... 'અભિયાન'ની કવર સ્ટોરી '૨૬ જાન્યુઆરી ૧૯૩૦ અને... કેવું હતું વૈશાલીનું ગણતંત્ર?' પર્વપ્રસંગને વાચા આપતી વિગતો વાંચવા મળી. ભારતની આઝાદીનો ઇતિહાસ અને વૈશાલીનગરના 'ડેમોક્રસી સ્ટ્રક્ચર'ની વિગતો હટકે રહી. ભારતના પૂર્ણ…
Translate »