તમારા માટે, તમારી સાથે, સતત…

-અને એક સમકાલિન માતા બીજમાતા પદ્મશ્રી રાહીબાઈ સોમા પોપેરે

રાહીબાઈની ઉંમર લગભગ પંચાવન…

તમારું નામ બીજમાતા કેવી રીતે પડ્યું? સવાલ સાંભળતા જ રાહીબાઈમાં અચાનક જ ઉત્સાહ આવી ગયો. તેમણે જણાવ્યું કે, હું પૂણે એક પ્રોગ્રામમાં ગઈ હતી. લગભગ ચાર વર્ષ પહેલાંની આ વાત છે. ત્યાં ડૉક્ટર રઘુનાથ માશેલકર આવ્યા હતા. તેમણે મને સ્ટેજ પર બોલાવી અને…

બાળકનાં ‘પગલાં’ની છાપથી રોગનું વહેલું નિદાન

શું છે વૉટર પ્રિન્ટ…

આ પ્રકારે જો સીધીસાધી પદ્ધતિથી સપાટ તળિયા અને ખૂંધ જેવી બાળકોની શારીરિક વિકૃતિઓનું પ્રાથમિક તબક્કે નિદાન થાય તો તેનો ઇલાજ કરી શકાય છે અને મોટા થયા પછી થતી બીમારીથી બચી શકાય છે.

શક્તિ સ્વરૃપા અને જગતનો આધાર – મા

પ્રકૃતિ છે. આ શબ્દ જ…

શક્તિ પણ બે પ્રકારની હોય છે - એક આંતરિક શક્તિ અને બીજી બાહ્ય શક્તિ. આંતરિક શક્તિનો સીધો સંબંધ વ્યક્તિના ચારિત્રિક ગુણો સાથે હોય છે. કહેવાય છે કે આપણે શું છીએ, એ આપણે જ જાણીએ છીએ. બીજું સ્વરૃપ એ છે જે બધાની સામે છે. આપણે જેવું બતાવીએ છીએ,…

બાળકોને કરવામાં આવેલા વાયદાઓને હળવાશથી ન લો

આ બધી જ વાતો બાળકોનું મન…

વાયદો કરવો તો સરળ છે, પણ તેને પૂરો કરવો કેટલીકવાર મુશ્કેલ બની જતો હોય છે અને તેમાંય ખાસ કરીને બાળકોને કરવામાં આવેલા વાયદા જો ન નિભાવવામાં આવે તો તેમના કુમળા બાળમાનસ પર તેની અવળી અસર પડતી જોવા મળે છે.

જિંદગીનું ભરતગૂંથણ

એક કવયિત્રી ઇમીલી ડિકન્સન

'બળવાનની બોલબોલા'નો સિદ્ધાંત જીવવિજ્ઞાનના એક ચક્રરૃપે આગળ કરનારા - સરવાઈવલ ઓફ ધી ફીટેસ્ટનો ખ્યાલ રજૂ કરનારા ચાર્લ્સ ડાર્વિનની તબિયત નરમગરમ જ રહેતી હતી!

ધર્મક્ષેત્રની દૃષ્ટિએ અર્થક્ષેત્ર!

'તમે આ બધી સંસ્થાઓને પીઠ…

'મેં પહેલાં જ તમને કહ્યું કે, હું કશાય ભેદભાવમાં માનતો નથી. દારૃપીઠાનો માણસ પણ મારી કથાકલાનું આયોજન કરી શકે છે. મારે તો ગમે તેમ કરીને પણ આ લોકોનો મોક્ષ કરાવવો છે.'

શક્તિ હોય છે, પણ નિર્ણય ખૂટતો હોય છે

તમારામાં આ શક્તિ છે તેમાં…

કેટલીક વાર માણસો વિના કારણ દુઃખી થાય છે. અકારણ દુઃખી થવાનું કારણ એ હોય છે કે તેઓ એમ માને છે કે દુનિયામાં જે કંઈ દુષ્ટ મનુષ્યો અને મૂર્ખાઓની વસ્તી છે તેમાંથી મોટા ભાગના પોતાનાં સગાંસંબંધીઓ, મિત્રો, પરિચિતોમાં જ સમાઈ ગયા છે.

ફ્લાવર ડેકોરેશનમાં રસ છે તો ફ્લોરલ ડિઝાઇનર બનવાનો શ્રેષ્ઠ સમય

ફ્લાવર્સનો ઉપયોગ અનેક…

ફ્લોરલ ડિઝાઇન સૌને ગમતો વિષય કહી શકાય, કારણ કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ફૂલોની સુગંધથી દૂર રહી શકે. એમ કહી શકાય કે અન્ય વસ્તુઓની જેમ જ ફ્લાવર્સ વ્યક્તિના જીવનનો મહત્ત્વનો ભાગ છે અને જો તમને સાજ-સજાવટ અને ફૂલો સાથે પ્રેમ હોય તો તમે…

કોઈ પ્રયાસ કદી સંપૂર્ણપણે નિષ્ફળ જતો નથી

દરેક માણસને એમ થાય છે કે…

આ માત્ર ચાર્લી ચેપ્લીનની જ કથા નથી. જીવનમાં જેણે કંઈ પણ કર્યું છે તેવા દરેક માણસની આ કથા છે. કહેવાનો અર્થ એવો નથી કે સંજોગોની વિચિત્રતામાંથી પ્રતિભા સર્જાઈ જાય છે.
Translate »