તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Top Stories

તમારી પ્રતીતિ તમને જ થઈ શકે…

પંચામૃત - ભૂપત વડોદરિયા માણસની મોટી કરુણતા એ છે કે તે નક્કર નિર્જીવ વસ્તુને એકદમ વળગી પડે છે. માણસ આને 'હકીકત' કહે છે અને માણસ માને છે કે આ 'હકીકત'ની માર્ગદર્શિકા તેના પંથને અજવાળવા માટે પૂરતી છે, પણ સૂફીઓની વાત સાચી છે કે માણસ જેને…

નારાજ કૌશલને મનાવવાના કશિશના પ્રયાસ પર પાણી ફરી વળ્યું

કશિશ એને જતા જોઈ રહી. એના…

જંગલમાં છૂટથી વિહરવા ટેવાયેલો સિંહ પાંજરામાં પૂરાયો હોય તેવી અકળામણ અને રોષ ઉદયભાઈના ચહેરા પર હતા.

કચ્છીઓ ભૂલ્યા સ્થાનિક જળસ્ત્રોતની જાળવણી

સંસ્કૃતિના મહત્ત્વનાં અંગો…

આજે કૂવા ગાળવાનું કામ બંધ થયું છે, તળાવોને ઊંડા ઉતારવાનું, ખાણેત્રું કરવાનું કામ બંધ થયું છે. જેનાથી તેમની સંગ્રહશક્તિ ઘટી છે.

સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન ઢેબરભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા

સૌરાષ્ટ્ર સરકારની રચના…

રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ તો એવા મુખ્યપ્રધાનો પણ મળ્યા છે કે જે ખરા અર્થમાં કોમનમેન હતા.
Translate »