તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Top Stories

જૈન શાસનનો ‘જયઘોષ’ સદીઓ સુધી રણક્યા કરશે….!

ગચ્છાધિપતિ આચાર્યશ્રી…

વર્તમાન જૈન સમાજ જેના માત્ર નામશ્રવણથી જ શ્રદ્ધાપૂર્વક સમર્પિત થઈ જવા થનગનતો હતો એવા, ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ તા. ૧૩ નવે. ૨૦૧૯ના દિવસે કાળધર્મ પામ્યા. તા. ૧૪ નવે.ના રોજ તેઓની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર થયા હતા.

કાર્તિક પૂર્ણિમાની ઐતિહાસિક સવારીનાં ૨૦૬ વરસ!

શોભાયાત્રાનો ૨૦૬ વર્ષનો…

આ સવારી મધ્ય કોલકાતાના તુલાપટ્ટી દેરાસર તરીકે જાણીતા શ્રી જૈન શ્વેતાંબર પંચાયતી મંદિરમાંથી નીકળી ઉત્તર કોલકાતાના મંદિર દાદાવાડીમાં પૂર્ણ થાય છે.

સોળ દેશો વચ્ચેના મુક્ત-વ્યાપાર કરારમાં ભારતે કેમ પીછેહઠ કરી?

આરસીઇપીને વધુ સમજતા પહેલાં…

સલામતીની પદ્ધતિઓની જોગવાઈઓ કરવા ઉપર આરસીઇપીની વાટાઘાટોમાં ભારત ભાર મુકી રહ્યું હતું. તેમાં સફળ ન થતાં અંતે ભારતે પીછેહઠ કરીને તેમાં ન જોડાવાનો નિર્ણય લીધો.

ભગવાન રામઃ હરિ અનંત હરિકથા અનંતા

વિશ્વભરમાં પ્રાચીન કાળથી…

રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે

કોંગ્રેસનો શાહબાનો કેસના સંતુલન માટે શિલાન્યાસ

રામમંદિરના શિલાન્યાસમાં…

કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓનું માનવું હતું કે ૧૯૮૬માં મંદિરનું તાળું ખોલાવ્યંુ એટલા માત્રથી શાહબાનો કેસનું ડેમેજ કન્ટ્રોલ નહોતું થતું.

વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેવો ચુકાદો

અયોધ્યાનો ચુકાદો સમાજમાં…

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદનો નિવેડો લાવવા દેશની સુપ્રીમ કોર્ટે એટલો બુદ્ધિમત્તાપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જેને વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેમ છે.

સુપ્રીમ કોર્ટમાં હુકમનો એક્કો સાબિત થયેલા એએસઆઈના રિપોર્ટમાં આખરે શું હતું?

રિપોર્ટમાં જણાવ્યું હતું…

એએસઆઈના રિપોર્ટમાં અયોધ્યામાં કરવામાં આવેલા ખોદકામને એએસઆઈના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના ગણાવવામાં આવી છે.
Translate »