તમારા માટે, તમારી સાથે, સતત…

ઈબી-૫ પ્રોગ્રામમાં ૨૧ નવેમ્બર, ૨૦૧૯થી મોટા ફેરફારો આવવાના છે

ઇબી-૫ પ્રોગ્રામ હેઠળ પિટિશન…

ઈબી-૫ પ્રોગ્રોમ હેઠળ ઇન્વેસ્ટમૅન્ટ કર્યું, પિટિશન એપ્રૂવ્ડ થઈ એટલે વિઝા મળશે જ એવી કોઈ જ ગૅરન્ટી નથી હોતી.

અંકશાસ્ત્રની આંટીઘૂંટીમાં સમાઈ છે ઉજ્જ્વળ કારકિર્દી

આવનારાં ૨૦ વર્ષમાં બજારની…

આજના યુગમાં તો એચએચસીથી લઈને સ્નાતક પછી અને ઉચ્ચ અભ્યાસ પછી પણ અનેક કોર્સ યુવાનો માટે ઉપલબ્ધ છે, જેમાંથી એક છે અંક શાસ્ત્ર.

લેખન ભૂપતભાઈનો શ્વાસ હતો, તેઓ માણસને વાંચતા હતા

ભૂપતભાઈમાં દરેક માટે સમભાવ…

ભૂપતભાઈના પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાનની સાથે આ ક્ષેત્રના ચાર માપદંડો – મૌલિકતા- લોકપ્રિયતા, સત્યનિષ્ઠા અને આદર્શ પત્રકારત્વની ચર્ચા કરી હતી.

નાનાસાહેબ પેશવા, શિહોર જડીબાઈ અને ખજાનો!

નાનાસાહેબ છૂપા વેશે…

ગરવી ગુજરાતે આ વીર નાયકને સાચવ્યા; તે ઐતિહાસિક ઘટના એટલા માટે કે નાનાસાહેબે છૂપા વેશે રહેવા માટે હૈદરાબાદના નિઝામ, વડોદરાના ગાયકવાડ, ઇન્દોર-છત્તીસગઢ, ભોજેમ ખંડી-કોલ્હાપુર-ભોંસલેને પણ જણાવ્યું હતું, બધાંએ મોં ફેરવી લીધું.

‘મારા માટે સત્ય સૌથી મોટો ધર્મ છે’ – નરેન્દ્ર રાવલ

મને જ્યારે સાવ એકલવાયું…

નરેન્દ્ર રાવલે ૧૭ વર્ષની ઉંમરે એક પૂજારી તરીકે કેન્યામાં પ્રવેશ મેળવ્યો હતો. આજે ૪૦ વર્ષ પછી ગુરુ તરીકે ઓળખાતા આ સ્ટીલ ટાઇકૂનનું નામ આફ્રિકાના સૌથી ધનિક ઉદ્યોગપતિની યાદીમાં છે. સરળ જીવન, ઉચ્ચ વિચારની ફિલોસોફીને સાર્થક કરતા અને કેન્યાના…

રાષ્ટ્રવાદઃ વિભાવના જૂની, વિરોધ નવો

કોઈ પણ દેશનો સરેરાશ નાગરિક…

દેશના નાગરિકોને સલામતી અને શાંતિનો અનુભવ કરાવી શકે તેવી સરકાર ફરીથી રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર ચૂંટણી જીતે તો એમાં ખોટું શું છે?

રાષ્ટ્રવાદ અને વૈશ્વિકીકરણઃ આઝાદી સામેનો નવો પડકાર

રાષ્ટ્રવાદનું નકારાત્મક…

રાષ્ટ્રવાદ આવી કટ્ટરતાને જન્મ આપે છે ત્યારે તેમાંથી મિથ્યા દેશાભિમાન, હિંસા અને યુદ્ધો આકાર લે છે.

રાષ્ટ્રવાદ અને સામ્યવાદ

પોતાને સામ્યવાદી ગણાવતા…

કેટલાક દેશોના અગ્રવર્ગની સમૃદ્ધિ ટકી રહે એ માટે નબળા દેશોને લૂંટવા માટે એમના પર આધિપત્ય જમાવવાના દુષ્કૃત્ય (સામ્રાજ્યવાદ) વિશે...

ભારતમાં રાષ્ટ્રવાદ એક સંકુલ સમસ્યા

દેશ ભૌતિક રીતે અસ્તિત્વ…

રાજ્ય સ્થાપવા માટેની માગ કરે અને એક ભૌગોલિક સીમામાં સ્થાપિત થાય અથવા સ્થાપિત થવા માગ કરે ત્યારે તે રાષ્ટ્ર તરીકે ઓળખાય છે
Translate »