તમારા માટે, તમારી સાથે, સતત…

ઉષા ભટ્ટ, અમદાવાદ

0 16

માનવતા મરી નથી પરવારી… ‘અભિયાને’ લૉકડાઉનમાં શ્રમજીવી પરિવારોને કેવી મુશ્કેલી પડી તેનો અહેવાલ આપ્યો. શ્રમિકોને વતન જવા કોઈ વ્યવસ્થા ન હોય ત્યારે લાચારી વધી જાય છે. રોજગારી કે માથે છત ન રહે – આવી પરિસ્થિતિમાં વતન જવાની હઠ છેલ્લે પાટલે આવી જતી હોય છે. તેવે સમયે શ્રમિકોને મળેલી મદદ ‘માનવતા’ની મૂડી બની જાય છે. ‘અભિયાન’માં સાયેબ, આભાર…નો કિસ્સો હૃદયદ્રાવક રહ્યો.

Leave A Reply

Your email address will not be published.

Translate »