તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

ભૂપત વડોદરિયા

નિર્ભ્રાન્તિની આખરી ક્ષણ

સ્વામીનું મૂળ નામ અભયચરણ.…

સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્વવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ના મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું,

લેખન ભૂપતભાઈનો શ્વાસ હતો, તેઓ માણસને વાંચતા હતા

ભૂપતભાઈમાં દરેક માટે સમભાવ…

ભૂપતભાઈના પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાનની સાથે આ ક્ષેત્રના ચાર માપદંડો – મૌલિકતા- લોકપ્રિયતા, સત્યનિષ્ઠા અને આદર્શ પત્રકારત્વની ચર્ચા કરી હતી.

મનનું રોકાણ આશામાં કરો

મનનું રોકાણ નિરાશામાં કરવા…

માણસને કોઈ વાર પોતાની જાત પર દયા આવી જાય તે સમજી શકાય છે, પણ પોતાની જાતની દયા ખાવાની આ મનોવૃત્તિને તાબે થવું નહીં જોઈએ. તમારા અંતરમાં જે કરુણાની લાગણી પડી છે તેને તમે તમારી જાત ઉપર ઢોળી દો તો પછી બીજાઓ માટે તમારા હૃદયમાં દયાની ઝાઝી પુરાંત…
Translate »