તમારા માટે, તમારી સાથે, સતત…

મનસુખ સુરાણા, મુન્દ્રા

0 55

પશુપંખી અને વગડાનાં પ્રાણીઓની વહારે… ‘અભિયાન’માં ‘વેરાન જંગલમાં પક્ષીઓની અનોખી સેવા’માં વિગતો જાણી આનંદ સાથે ગૌરવની લાગણી થઈ. રાજ્ય પરિવહન નિગમના (એસટી બસ) કર્મચારીઓ તેમના રૃટ પરના જંગલ વિસ્તારોમાં પશુપંખી અને વગડાનાં પ્રાણીઓને ભરઉનાળે પાણી અને ચણ નાંખવાની સેવા કરી રહ્યા છે તે આવકારદાયક છે. સરકારી કર્મચારીઓ આ  રીતની સેવા કરી રહ્યા છે તે જાણી આનંદ થયો.

Leave A Reply

Your email address will not be published.

Translate »