તમારા માટે, તમારી સાથે, સતત…

વિભા જાની, ખંભાત

0 170

ન્યાયતંત્ર સામે અવિશ્વાસ‘… દેશમાં લોકશાહી ખતરામાં છે, અસહિષ્ણુતા વધતી જાય છે, ન્યાયપાલિકા સ્વતંત્રપણે કામ નથી કરતી વગેરે તથ્યોની કાગારોળ સાથે વિપક્ષોએ સર્વોચ્ચ ન્યાયાધીશ સામે મહાભિયોગની દરખાસ્ત મૂકવાની બાલિશ હરકત કરી છે. વિપક્ષના વરિષ્ઠ નેતાઓએ આ દરખાસ્તમાં સહી ન કરી ન્યાયતંત્રમાં  આડકતરો વિશ્વાસ મુક્યાની હકીકત દેખાઈ આવી. અભિયાનએ સરળ રજૂઆત સાથે તેનું વિશ્લેષણ કરી વાચકો સામે મૂક્યું.

Leave A Reply

Your email address will not be published.

Translate »