તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

વિષ્ણુ પંડ્યા

દેશે કૃતજ્ઞ થવું કે કૃતઘ્ન?

છેક બ્રિટનમાં પણ સાવરકર અને…

શિવરામ પંત બ. કરંદીકરનું એક પુસ્તક છપાયું હતું ૧૯૪૩માં. નામ 'બેરિસ્ટર સાવરકર ચરિત્ર-કથન.' અત્યાર સુધીના સાવરકર વિશેનાં તમામ (હા, તમામ) જીવનચરિત્રોમાં આ આધિકારિક જીવનચરિત્ર ગણાયું છે.

નાનાસાહેબ પેશવા, શિહોર જડીબાઈ અને ખજાનો!

નાનાસાહેબ છૂપા વેશે…

ગરવી ગુજરાતે આ વીર નાયકને સાચવ્યા; તે ઐતિહાસિક ઘટના એટલા માટે કે નાનાસાહેબે છૂપા વેશે રહેવા માટે હૈદરાબાદના નિઝામ, વડોદરાના ગાયકવાડ, ઇન્દોર-છત્તીસગઢ, ભોજેમ ખંડી-કોલ્હાપુર-ભોંસલેને પણ જણાવ્યું હતું, બધાંએ મોં ફેરવી લીધું.

ફાંસિયો વડઃ ભારતનો સશસ્ત્ર જંગનો એ ભૂલાયેલો અધ્યાય

મહી નદીની કોતર પાસે જંગલ…

૧૮૫૭ના વિપ્લવમાં તાત્યા ટોપેને મદદ કરવાના અપરાધ માટે આ ઝાડ પર ૨૫૦ ગ્રામજનોને ડાળી પર લટકાવીને મારી નાખવામાં આવ્યાં હતાં.

આંદામાન કારાગારને પણ દેશપ્રેમથી ઝંકૃત કર્યું!

લખવા માટે કાગળ નહીં, કલમ…

મણિશંકર અય્યરથી માંડીને જે લોકોએ દુપ્રચાર કર્યો અને આંદામાનમાંથી તેમની પટ્ટિકા કાઢી નાખવા જણાવ્યું, તે કેટલા ગલત છે
Translate »