‘સરદાર’નું સત્યાગ્રહ સ્થળ બારડોલી પણ હવે પર્યટન સ્થળ તરીકે ચમકશે
બારડોલીના સ્વરાજ આશ્રમની…
સરદાર વલ્લભભાઈ પટેલને દેશવ્યાપી ઓળખ બારડોલીમાંથી મળી હતી
કચ્છનાં અભયારણ્યોમાં પ્રાણીઓને ઘાસનું ‘નીરણ’
ગાય, ભેંસ જેવા પાલતુ પશુઓ…
પ્રકૃતિપ્રેમીઓના મતે જંગલનાં પ્રાણીઓને તેમના હાલ પર છોડી દેવા વધુ હિતાવહ છે
અહીં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે…
હિન્દુ આદીવાસી પરિવારોએ…
ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થનાના નામે શરૃ થયેલી કામગીરીએ હવે ધર્માંતરણનું સ્વરૃપ લઈ લેતાં, ગામલોકોએ હિન્દુ સંગઠનોની મદદ લીધી છે
હિતેશ બ્રહ્મભટ્ટ, નડિયાદ
કાર્ટૂન્સ: લાજવાબ...
'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. ઘટના ધાર્મિક હોય કે રાજકીય, તેના કાર્ટૂન્સ વેધક રહે છે. કોઈ પણ જાતિ-ધર્મ કે પક્ષાપક્ષીથી પર ન્યૂટ્રલ મેસેજ કાર્ટૂન્સ દ્વારા જાણવા મળે છે.
શ્રેયા શ્રોફ, પાલનપુર
રિઝલ્ટ ઓરિએન્ટેડ કરિયરની વાત...
'અભિયાન'માં નવી ક્ષિતિજ કોલમમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સચોટ માહિતી વાંચવા મળે છે. જે-તે ફિલ્ડ રોજગારીની શક્યતા વધુ હોય અને તેની યોગ્યતાની વિગતવાર માહિતી જાણવા મળે છે. ખાસ તો રિઝલ્ટ ઓરિએન્ટેડ કરિયર બનાવવા…