રાજ્યસભાની ચૂંટણીઃ કોંગ્રેસનો આંતરિક અસંતોષ ફરી સપાટી પર
સોૈથી મોટું આશ્ચર્ય…
હારેલાને ટિકિટ ન આપવી તેવું હાઈકમાન્ડે નક્કી કર્યું હોય તો નારણ રાઠવાને રાજ્યસભાની ટિકિટ ન આપવી જોઈએ.
તેલુગુ દેશમ્ પાર્ટી – ટાઢા પાણીએ ખસ કાઢવાનો કીમિયો
મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપ…
ચંદ્રાબાબુ પાસે ધીરજ ધરવા માટે હવે સમય રહ્યો નથી. આંધ્રપ્રદેશને જો સ્પેશિયલ સ્ટેટસ પ્રાપ્ત થાય તો તેને નેશનલ ડેવલપમેન્ટ તરીકે અપાતી સહાયની ૯૦% ગ્રાન્ટ તરીકે મળે, પરંતુ સ્પેશિયલ સ્ટેટસની બાબત કેન્દ્ર પણ સ્વીકારી શકે તેમ નથી.
વાલી-સંચાલકોની હુંસાતુંસીમાં વિદ્યાર્થીઓ પીસાયા
વાલી અને શાળાના સંચાલક…
ફીની તો હાલમાં વાલી મક્કમ બની ગયા છે અને નક્કી થયેલા ધારાધોરણ પ્રમાણે જ ફી ચૂકવવાનો નિર્ધાર કર્યો છે.
મૃત્યુનો અધિકાર મળ્યો પણ…
ઇચ્છા-મૃત્યુની અરજીઓનો…
લાંબી ચર્ચા-વિચારણાના અંતે સુપ્રીમ કોર્ટે પેસિવ યૂથનેસિયાની મંજૂરી આપી દીધી છે અને ખાસ પરિસ્થિતિઓમાં લિવિંગ વિલ અર્થાત્ કે ઇચ્છા-મૃત્યુને પણ કાનૂની માન્યતા મળી ગઈ છે.
સિંહ કેટલા સલામત? શું માત્ર સરકારના ભરોસે સિંહને બચાવી શકાશે?
સિંહને ગીરનું જંગલ ટૂંકું…
ગુજરાત સરકારે વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં ૧૮૪ સિંહોનાં મૃત્યુ થયાનો આંકડો જાહેર કર્યો છે.
કચ્છના કલાકારે બનાવેલાં વહાણનાં મોડેલ પહોંચ્યાં દેશવિદેશમાં
The ship model made by the…
દરિયો ખેડતા શિવજી ભુદા ફોફંડી નામના માલમ આજે ૮૬ વર્ષની ઉંમરે વહાણે ચડવાના બદલે વહાણના મોડેલ બનાવીને વિખ્યાત થયા છે.
કચ્છની સરહદે અમીર ખુશરોનું ‘દમા દમ મસ્ત કલંદર..’
સૂફી કવિ અમીર ખુશરોએ લખેલા…
સૂફી કવિ અમીર ખુશરોએ સિંધીઓના ઇષ્ટદેવ ઝુલેલાલ- જેને દરિયાલાલ પણ કહેવાય છે- ની સ્તુતિમાં લખી હતી.
બાલકૃષ્ણ દોશીઃ ભારતીય સ્થાપત્યવિદ્યા અને પ્રકૃતિપ્રિયતાનું વૈશ્વિક બહુમાન
અમદાવાદમાં દોશી-હુસેનની…
આગામી પેઢીઓ માટે બહેતર વિશ્વ બનાવવા માટે સદૈવ મથતા જૂજ માનવીઓમાંના એક...
હવે ઘર-ઘર મહાભારતઃ સમયના ચક્ર સાથે બદલાતી વિચારધારા
મહાભારત યોગ્ય નિર્ણય લેવાની…
મહાભારત કથા વિશે લોકોના મનમાં શંકાઓ ઊભી કરવામાં આવી છે. પ્રયોજનપૂર્વક આ મહાન ગ્રંથ વિશે ભ્રાંતિઓ ફેલાવવામાં આવતી હોય છે.
ન્યૂ વૅવ – મહાભારત પારાયણ
વ્યાવહારિક જ્ઞાન માટે…
પિતામહ ભીષ્મ પિતાની પ્રસન્નતા ખાતર આજીવન અપરિણીત રહે છે,