તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

દશરથ પટેલ, અમદાવાદ

ગાંધી હૅરિટેજ - ડેવલપમેન્ટ વિથ પ્રાઈડ... - ગાંધીજીનાં સ્મારકોના રિડેવલપમેન્ટની કામગીરી રાજ્ય સરકાર કરી રહી છે તે સારી વાત છે, પરંતુ ગાંધીજી સાથે જોડાયેલાં મોટા ભાગનાં સ્મારકોમાં ગાંધીમૂલ્ય અને તેની ગરિમા સચવાતી નથી. ગાંધીજીના મૂળ…

વિભા છાયા, વડોદરા

ગ્લોબલ મીડિયમથી શિક્ષણ...!!! - સુરતમાં બાળકોને ગ્લોબલ મીડિયમથી શિક્ષણ આપવાની શરૃઆત થઈ છે. સારી વાત છે, પરંતુ બાળકનો ઉછેર અને તેના ઘરના વાતાવરણથી વિપરીત શિક્ષણ સરવાળે બાળકની મૌલિક બુદ્ધિ અને ચાતુર્યને વિકસિત નથી થવા દેતી. માતૃભાષામાં બાળક…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

ગાંધી સ્મારકોની અવદશા... - ગાંધી જયંતી વિશેષમાં 'અભિયાને' મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્યની લડત દરમિયાન જે સ્થળોએ આંદોલન કર્યા તે સ્થળ અને ત્યાંના સ્મારકોની માહિતી આપી. મોટા ભાગે ગાંધી સ્મારકો એક મૃતઃપ્રાય અવસ્થામાં છે. ગાંધીજી સાથે જોડાયેલાં આ…

 અનીશ વોરા, ભરૃચ

પબજી ગેમની બાળકો પર ખરાબ અસર - 'અભિયાને' પબજી ગેમ વિશે અભ્યાસપૂર્ણ અહેવાલ રજૂ કર્યો. ખાસ તો આ ગેમમાં  કોઈ પણ પ્રકારના કાયદા-કાનૂન હોતા નથી. બાળકોના મન આ ગેમ રમતી વખતે  'ટેન્ડન્સી ઑફ વાયોલન્સ' બની રહે છે જે ગંભીર બાબત છે. 'અભિયાને' પબજી…

હિના સાગર, કાંદિવલી

આપણે ખોરાક સાથે ઝેર ખાઈ રહ્યા છીએ?! - 'અમૃત સાથે વિષ ગ્રહણ કરીએ તો?' આજના જમાનામાં જે ખોરાક ખાઈએ છીએ તે ખરેખર પોષણક્ષમ છે કે ઝેરનો પર્યાય બની રહે છે. આ હકીકત પ્રમાણો સાથે વાંચવા મળી. આપણે જે પેકિંગ કરેલા ફ્રોઝન ફૂડનો ઉપયોગ કરીએ છીએ તે…

શિવાની જાડેજા, પોરબંદર

અજાતશત્રુ – રાજનેતા… -  અટલ બિહારી વાજપેયીજીના જીવન સાથે સંકળાયેલી વિગતો વાંચવી ગમી. દેશને આવા સ્વચ્છ-કવિહૃદય રાજપુરુષ મળ્યાનું ગૌરવ છે.

જ્યોતિ શ્રીવાસ્તવ, બેંગ્લુરુ

કુદરતી સંપદાને અંકે કરવાનો અતિરેક... - 'અભિયાન'માં 'કેરળની તબાહી ઃ ખરેખર કુદરતી છે કે.....??!!'માં વિગતો જાણી. કેરળમાં આવેલા જળપ્રલયમાં ક્યાંક કુદરતી સંસાધનોના બેરોકટોક અને અવિચારી ઉપયોગનું પરિણામ દેખાય છે. સરકાર સામે આવેલા રિપોર્ટની…

હંસા ભરૃચા, વિરાર, મુંબઈ

કેરળની તબાહી - માનવ લાચાર... - 'અભિયાન'માં કેરળમાં આવેલી પૂર હોનારતની વિગતો જાણી. કુદરતી આફતોમાં પ્રજા ઘરબાર અને મિલકતોથી બરબાદ થતી રહી છે. સરકાર કરોડો રૃપિયાની મદદ કરે, તો બીજી બાજુ સામાજિક સંસ્થાઓ રાતદિવસ મહેનત કરી સેવા કરી રહી છે. આ બધા…

રેખા પંડ્યા, સુરત

સરકાર ચલાવનારાને શિક્ષણ પણ સરકારી.. - જાહેર સેવકોએ પોતાનાં સંતાનોને સરકારી શાળામાં શિક્ષણ લેવા ભણાવવા જોઈએ. સરકારી શાળાની શૈક્ષણિક કામગીરીથી  તમામ લોકપ્રતિનિધિ વાકેફ બની રહે તે જરૃરી છે. સુરતના કોંગ્રેસી નેતાએ પોતાના સંતાનને પ્રાઇવેટ…

હસમુખ સોઢા, દ્વારિકા

દૃઢનિર્ધાર અને નિર્મળદિલના ઇન્સાન... - ભારતના જાહેરજીવનમાં દાયકાઓ સુધી કોઈ સ્વચ્છ પ્રતિભા અને નિર્મળ દિલના ઇન્સાન મળ્યા હોય તો તે અટલ બિહારી વાજપેયી છે. પાંચ દાયકાથી જાહેરજીવન સાથે સંકળાયેલા કોઈ રાજપુરુષ નિષ્કલંક રહી દેશની સેવા કરી હોય…
Translate »