હસતાં રહેજો રાજ – રાવણ-દહન – ‘તુમ મુઝે યું જલા ન પાઓગે’
ક્યારેય ડાબા કે જમણા પડખે…
રાવણ એકલો બેઠો હોય તો પણ ગ્રૂપ ડિસ્કશન કરી શકતો હતો
મંદીમાં પણ તેજીનો અહેસાસ દોઢ લાખ કરોડની દુર્ગાપૂજા ઇકોનોમી
આ વરસે એક પંડાલમાં ૫૦…
દુર્ગાપૂજાની ઉજવણીને કોઈ મંદી નડતી નથી
ઈબી-૫ પ્રોગ્રામમાં ૨૧ નવેમ્બર, ૨૦૧૯થી મોટા ફેરફારો આવવાના છે
ઇબી-૫ પ્રોગ્રામ હેઠળ પિટિશન…
ઈબી-૫ પ્રોગ્રોમ હેઠળ ઇન્વેસ્ટમૅન્ટ કર્યું, પિટિશન એપ્રૂવ્ડ થઈ એટલે વિઝા મળશે જ એવી કોઈ જ ગૅરન્ટી નથી હોતી.
અંકશાસ્ત્રની આંટીઘૂંટીમાં સમાઈ છે ઉજ્જ્વળ કારકિર્દી
આવનારાં ૨૦ વર્ષમાં બજારની…
આજના યુગમાં તો એચએચસીથી લઈને સ્નાતક પછી અને ઉચ્ચ અભ્યાસ પછી પણ અનેક કોર્સ યુવાનો માટે ઉપલબ્ધ છે, જેમાંથી એક છે અંક શાસ્ત્ર.
લેખન ભૂપતભાઈનો શ્વાસ હતો, તેઓ માણસને વાંચતા હતા
ભૂપતભાઈમાં દરેક માટે સમભાવ…
ભૂપતભાઈના પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાનની સાથે આ ક્ષેત્રના ચાર માપદંડો – મૌલિકતા- લોકપ્રિયતા, સત્યનિષ્ઠા અને આદર્શ પત્રકારત્વની ચર્ચા કરી હતી.
ખાણીપીણી – બેસન રવા ઢોકળાં અને કેળાંની ચિપ્સનો રસાસ્વાદ
ખમણ અને ઢોકળા ગુજરાતીઓના…
ફરસાણ ગણાતાં ખમણ-ઢોકળાંએ હવે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી છે ત્યારે આવો, બેસન રવા ઢોકળાં બનાવવાની રીત જાણીએ.
નાનાસાહેબ પેશવા, શિહોર જડીબાઈ અને ખજાનો!
નાનાસાહેબ છૂપા વેશે…
ગરવી ગુજરાતે આ વીર નાયકને સાચવ્યા; તે ઐતિહાસિક ઘટના એટલા માટે કે નાનાસાહેબે છૂપા વેશે રહેવા માટે હૈદરાબાદના નિઝામ, વડોદરાના ગાયકવાડ, ઇન્દોર-છત્તીસગઢ, ભોજેમ ખંડી-કોલ્હાપુર-ભોંસલેને પણ જણાવ્યું હતું, બધાંએ મોં ફેરવી લીધું.
યુદ્ધ, શાંતિ ‘ને સમૃદ્ધિનાં અરબી માતાજી
ઇલાત કે ઈલાટ તરીકે એ દેવી…
અરબી પ્રદેશોના ધર્મ કહો કે સંસ્કૃતિ પર ચંદ્રનો પ્રભાવ હતો. ઋગ્વેદના સાતમા મંડળના બીજા સૂક્તના આઠમા શ્લોકમાં ઇલા શબ્દ છે જેનો અર્થ ઘણા માતૃભૂમિ કાઢે છે, તમિલ લોકો જેને ઇલમ કહે છે તે શબ્દ આ ઋગ્વેદી ઇલા પરથી જ આવેલ છે.
પાક.માં ઈમરાનની ખુરશી ખતરામાં છે
ખુલ્લામાં શૌચ મુક્ત ભારત ઃ…
કોંગ્રેસના પ્રવક્તાઓ હવે ટીવીની ડિબેટમાં જવા ઇચ્છે છે
મનનું રોકાણ આશામાં કરો
મનનું રોકાણ નિરાશામાં કરવા…
માણસને કોઈ વાર પોતાની જાત પર દયા આવી જાય તે સમજી શકાય છે, પણ પોતાની જાતની દયા ખાવાની આ મનોવૃત્તિને તાબે થવું નહીં જોઈએ. તમારા અંતરમાં જે કરુણાની લાગણી પડી છે તેને તમે તમારી જાત ઉપર ઢોળી દો તો પછી બીજાઓ માટે તમારા હૃદયમાં દયાની ઝાઝી પુરાંત…