શક્તિ-ઉપાસનાના દિવસોમાં શક્તિ પૂજા... દેશમાં લૉકડાઉન જાહેર થયો. કોરોના વાઇરસ ન ફેલાય તેની તકેદારી વચ્ચે ભીડ ભેગી ન થાય તે માટે મંદિરો અને પૂજાસ્થાનકો સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો. ચૈત્રી નવરાત્રિના દિવસોમાં શક્તિ-ઉપાસનાની વાત 'કોરોનાની…
લૉકડાઉન ઃ પારિવારિક મૂલ્યોનો અહેસાસ... 'આફત પણ અવસર લાવે છે...' કોરોનાની મહામારીએ પરિવારના સભ્યોને એક છત નીચે લાવી દીધા. પરિવારથી ૧૦-૧૫ કલાક દૂર રહેતા અથવા તો અઠવાડિયે એક દિવસ આવતા વડીલોએ પરિવારનો આનંદ માણ્યો. ઘરમાં રહેતા મહિલાઓની…
બેદરકારી સંક્રમણનાં ગંભીર પરિણામો લાવી શકે છે... સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે ભરડો લીધો છે. આ રોગના સંક્રમણને રોકવાનો જ એક માત્ર વિકલ્પ છે. જેનાં લક્ષણોની ખાત્રી થાય તે પહેલાં તેના ભયાવહ પરિણામો જોવા-વાંચવા મળી રહ્યાં હોય ત્યાં સરકારે જાહેર…