તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

રિડર ફિડબેક

આરતી આપ્ટે, નાસિક

શક્તિ-ઉપાસનાના દિવસોમાં શક્તિ પૂજા... દેશમાં લૉકડાઉન જાહેર થયો. કોરોના વાઇરસ ન ફેલાય તેની તકેદારી વચ્ચે ભીડ ભેગી ન થાય તે માટે મંદિરો અને પૂજાસ્થાનકો સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો. ચૈત્રી નવરાત્રિના દિવસોમાં શક્તિ-ઉપાસનાની વાત 'કોરોનાની…

નગીનભાઈ મહેતા, પોરબંદર

લૉકડાઉન ઃ પારિવારિક મૂલ્યોનો અહેસાસ... 'આફત પણ અવસર લાવે છે...' કોરોનાની મહામારીએ પરિવારના સભ્યોને એક છત નીચે લાવી દીધા. પરિવારથી ૧૦-૧૫ કલાક  દૂર રહેતા અથવા તો અઠવાડિયે એક દિવસ આવતા વડીલોએ પરિવારનો આનંદ માણ્યો. ઘરમાં રહેતા મહિલાઓની…

અશોક દેસાઈ, અમલસાડ

સેલ્ફ કોન્ફિડન્સઃ જીવનની સૌથી મોટી મૂડી... પશ્ચિમના તત્ત્વચિંતકો અને મનીષીઓની જીવનભાવના ક્યાં વાંચવા મળે? - વિચાર સતત મનમાં ઘૂંટાતો હતો. 'અભિયાન'નું ઓનલાઈન સબસ્ક્રિપ્શન ભર્યું ત્યારથી 'અભિયાન'ની 'પંચામૃત' કોલમે મનનું સમાધાન લાવી દીધું.…

જયંતી વાળા, વેરાવળ

બેદરકારી સંક્રમણનાં ગંભીર પરિણામો લાવી શકે છે... સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે ભરડો લીધો છે. આ રોગના સંક્રમણને રોકવાનો જ એક માત્ર વિકલ્પ છે. જેનાં લક્ષણોની ખાત્રી થાય તે પહેલાં તેના ભયાવહ પરિણામો જોવા-વાંચવા મળી રહ્યાં હોય ત્યાં સરકારે જાહેર…

પ્રમોદ વ્યાસ, વડોદરા

જાહેર સ્વાસ્થ્યની સાથે અર્થતંત્રને પણ સંક્રમણ લાગી ગયું... અત્યાર સુધીના રોગચાળામાં સ્વસ્થ સમાજને રોગિષ્ટ કરતા આ કોરોના વાઇરસે તો તમામ દેશોનાં અર્થતંત્રને અભડાવી દીધું. દુનિયાના તમામ દેશની સરકારો બબ્બે મોરચે લડી રહી છે. કોરોનાના સંક્રમણને…

જિનિશ દેશમુખ, નાસિક

રામાયણ ઃ અતીતના સંભારણા... લૉકડાઉનમાં રિટેલિકાસ્ટ થઈ રહેલી 'રામાયણ' સિરિયલ જોઈએ છીએ ત્યારે 'રામાયણ મહાભારત...એ દિવસો પણ મજાના હતા...'ની વિગતોનો આનંદ લીધો.

નૈષધ દીવાન, ભાવનગર

'કોરોના'ની ગમ્મત ઃ જામીની પીંછીમાં... 'અભિયાન'નાં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. તેમાંય કોરોનાની મહામારી વચ્ચે બનતી ઘટનાને હળવાશથી લઈ જામી તેમાં મૌલિક હાસ્યની પીંછી ફેરવે છે. પોલીસ ડંડાવાળી કરે તે પહેલાં લૉકડાઉન તોડનાર કહે કે સાહેબ, ડંડો તો…

યોગેશ જોષી, હાલોલ, પંચમહાલ

ડિજિટલ એડિશન ઃ રંગ રાખ્યો... 'અભિયાન'ની ઈ-એડિશન મળી. એક બેઠકે વાંચી ગયો. ઘણા રસપ્રદ લેખો વાંચવા મળ્યા. સમગ્ર દેશ-રાજ્યમાં લૉકડાઉન છે તેવે વખતે 'અભિયાન' તેના  વાચકો સુધી પહોંચી ગયું. નવી ટૅક્નોલોજીની કમાલ જ કહેવાય. આવા કઠિન સમયમાં રંગ…

ઉષા ભટ્ટ, અમદાવાદ

માનવતા મરી નથી પરવારી... 'અભિયાને' લૉકડાઉનમાં શ્રમજીવી પરિવારોને કેવી મુશ્કેલી પડી તેનો અહેવાલ આપ્યો. શ્રમિકોને વતન જવા કોઈ વ્યવસ્થા ન હોય ત્યારે લાચારી વધી જાય છે. રોજગારી કે માથે છત ન રહે - આવી પરિસ્થિતિમાં વતન જવાની હઠ છેલ્લે પાટલે આવી…
Translate »