Coverstory શિલ્પશાસ્ત્રથી વિરુદ્ધ પ્રસ્તાવ હશે તો હું પ્રોજેક્ટ છોડી દઈશઃ ચન્દ્રકાંત સોમપુરા જૂની યોજના મુજબ ભગવાન… Nov 15, 2019 756 અશોક સિંઘલે મંદિર નિર્માણનું કામ સોંપ્યું તે વખતની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વચ્ચે ત્રણ દાયકાના વહાણા વાઈ ગયા છે. બધું જ બદલાઈ ગયું છે.