તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

રામ મંદિર ચુકાદો

વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેવો ચુકાદો

અયોધ્યાનો ચુકાદો સમાજમાં…

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદનો નિવેડો લાવવા દેશની સુપ્રીમ કોર્ટે એટલો બુદ્ધિમત્તાપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જેને વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેમ છે.

કોઈ નિર્ણય ન લેવો એ જ એક નિર્ણય હતો

જ્યારે સુપ્રીમ કોર્ટે આ…

આમાં સૌથી વધુ સક્રિય અર્જુનસિંહ હતા, જેમનો આ મુદ્દે હસ્તક્ષેપ ઘણીવાર કડવો થઈ જતો હતો. તેમના વિચાર આ મુદ્દા પર મોટા ભાગે વડાપ્રધાનની વિરુદ્ધ જ રહેતા હતા. આવા પ્રસંગોએ બેઠકમાં સોય પડે તોય સંભળાય તેવો સન્નાટો છવાઈ જતો હતો, જેમાં ઘણી વખત…

અયોધ્યાઃ સુપ્રીમ નિર્ણય – સર્વોચ્ચ અદાલતે આપ્યો દીર્ઘદ્રષ્ટિભર્યો ચુકાદો

અલ્હાબાદ હાઈકોર્ટે…

હિન્દુ પરંપરામાં ભગવાનના સ્વરૃપને એવી રીતે જીવિત વ્યક્તિ તરીકે માન્યા છે કે જેમના અધિકાર અને જવાબદારી પણ હોય છે
Translate »