ઉષા ભટ્ટ, અમદાવાદ
નાગરિકોની બેજવાબદારી સામે પ્રશ્ન... કોરોના વાઇરસ સંક્રમિત રોગની અસર ઓછી કરવા એક માત્ર ઉપાય તેનો ફેલાવો અટકાવવો એ જ છે. આ પરિસ્થિતિમાં દરેક લોકોએ સાવચેતી રાખવી જરૃરી છે.
Recover your password.
A password will be e-mailed to you.