તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

ચિરંતન દવે, અમદાવાદ

નદીઓનું 'વૉટર મેનેજમેન્ટ'... 'અભિયાન'ની કવર સ્ટોરી 'સિંધુ-સરસ્વતીનાં પાણી કચ્છ સુધી....?' અભ્યાસપૂર્ણ રહી. દેશની નદીઓનાં પાણી વપરાશની હિસ્સેદારીના આયોજનમાં અરાજકતા જોવા મળી રહી છે. જે નદીઓનું મૂળસ્ત્રોત અને વહેણ ભારત જ હોય તોય દેશનાં રાજ્યો…

abhiyaan@sambhaav.com

આપના પ્રતિભાવો અમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. અભિયાનમાં શું ગમ્યું? શું ન ગમ્યું? આપનાં અન્ય સૂચનો પણ આવકાર્ય છે. આપના પ્રતિભાવ હવે ઈ-મેઇલથી મોકલી શકો છો. ઈ-મેઇલ કરો:

જિજ્ઞેશ સુરાણા, મુન્દ્રા

બરહી ખારેકમાંથી 'ડેટ વાઇન'... 'ગુજરાતના ખેડૂતો પ્રગતીશીલ બની રહ્યા છે. ખારેકમાંથી દારૃ બનાવવાના પ્રયાસોને સફળતા મળી. ડ્રાય સ્ટેટ એવા ગુજરાતમાં દારૃ બનાવવા માટે ખારેકની ખેતી કરનાર દુરંદેશી એવા ગુજરાતના ખેડૂતે રાજસ્થાનમાં વાઇનરી બનાવી, આ પહેલ…

વિભૂતિ વ્યાસ, વડોદરા

'બેટી બચાવો'-હજુ ઘણું કરવાનું છે...'અભિયાન' મહિલા અને નારીશક્તિને પ્રોત્સાહન મળે તેવી માહિતી નિયમિતપણે પ્રકાશિત કરે છે. પુત્રીરત્નના જન્મદરની પ્રમાણભૂત માહિતીમાં હજુ પ્રોત્સાહજનક પરિણામ દેખાતું નથી. સામાજિક સંગઠનોની પહેલ આ દિશામાં સારું…

શ્રીધર પુરોહિત, ગોંડલ

'મુદ્રારાક્ષસ'એ ખેલ પાડી દીધો... 'અભિયાન'માં લોકપ્રિય હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીની કોલમમાં મુદ્રારાક્ષસે ખેલ પાડી દીધો. ટૅક્નિકલ ક્ષતિને સ્વીકારીએ તો પણ લેખમાં હેડિંગ અને પેટા હેડિંગમાં રહી ગયેલી મુદ્રારાક્ષસની ક્ષતિ અમારા જેવા વાચકોના ધ્યાન…

હિમાદ્રી છેડા, હૈદરાબાદ

પુષ્પો થકી નિરામય…

પુષ્પો થકી નિરામય સ્વાસ્થ્ય... નિરામય આરોગ્ય માટે ઘણી બધી સારવાર પદ્ધતિની જાણકારી લોકોમાં હોય છે, પરંતુ 'અભિયાન'માં 'દર્દ નિવારક પુષ્પો'માં ફૂલોના અર્ક-રસથી હઠીલા દર્દો અને શારીરિક પીડામાં રાહત મેળવી શકાય તેની રોચક અને માહિતીપ્રદ વિગતો…

સુમંત સેવક, ડાકોર

કલિયુગનું સત્ય...

કલિયુગનું સત્ય... 'વનરાજ તો ગાયુંને ધાવશે...'માં કૃતિલેખકે કલિયુગનો વરતારો આપ્યો. 'ઘરડાઘર, માવતર છોડીને આવે ને / એ ટોમીને રૃમ એસી આપે...' જેવી કડીઓ હૃદયસ્પર્શી રહી. કલિયુગનું ચિત્ર કવિતામાં રજૂ કરી 'અખા'ના છપ્પા યાદ આવી ગયા.

શૈલેષ પરમાર, પાલનપુર

'ઓક્સોફેમ' ઉવાચઃ 'ગરીબોના…

'ગરીબો સાથે અમે જોડાયેલા છીએ, ગરીબી અમે જોઈ છે, ગરીબ કલ્યાણ અમારું પ્રથમ લક્ષ્ય છે....' જેવાં વચનો-પ્રવચનોની પોલ 'ઓક્સોફેમે' ખોલી આપી. ખાલી પ્રચાર કરવાથી ગરીબોના પ્રશ્નો નહીં ઉકલે. સમાજના ગરીબો માટે કોંક્રીટ વર્ક કરવું પડશે. કોઈ પણ હિસાબ…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

'અભિયાન'એ દુદખા ગામની જમીન બાબતે ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો. પ્રશાસન તંત્રની વહીવટી કાર્યપદ્ધતિના દસ્તાવેજી પ્રમાણો રજૂ કરી એટલું તો સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના પ્રશ્નો માટે સરકારી 'ચાર્ટર'માં લૂણો તો લાગેલો જ છે. મુખ્યમંત્રી કાર્યાલયના આદેશને…

વિચારસરણીના લેખો…

'અભિયાન'માં 'ચર્નિંગ ઘાટ' કોલમમાં હટકે અને મુક્ત વિચારસરણીના લેખો વાંચવા ગમે છે. - ખ્યાતિ ગજેરા, સુરત
Translate »