હરિકૃષ્ણ પંડિત, વડતાલ
શાશ્વત સંદેશ - 'એકલા જ આવ્યા ને....' એકલા જ આવ્યા સંતો, એકલા જવાના...' હેડિંગમાં છપાયેલો લેખ મનનીય રહ્યો. હૃદયકુંજમાં જીવનની શીખ સરળ રીતે રજૂ કરી છે. સંસારમાં 'રામઘેલા' મળવા મુશ્કેલ છે.
Recover your password.
A password will be e-mailed to you.