તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

family zone- hetal rao

બાળકનાં ‘પગલાં’ની છાપથી રોગનું વહેલું નિદાન

શું છે વૉટર પ્રિન્ટ…

આ પ્રકારે જો સીધીસાધી પદ્ધતિથી સપાટ તળિયા અને ખૂંધ જેવી બાળકોની શારીરિક વિકૃતિઓનું પ્રાથમિક તબક્કે નિદાન થાય તો તેનો ઇલાજ કરી શકાય છે અને મોટા થયા પછી થતી બીમારીથી બચી શકાય છે.

બાળકોને કરવામાં આવેલા વાયદાઓને હળવાશથી ન લો

આ બધી જ વાતો બાળકોનું મન…

વાયદો કરવો તો સરળ છે, પણ તેને પૂરો કરવો કેટલીકવાર મુશ્કેલ બની જતો હોય છે અને તેમાંય ખાસ કરીને બાળકોને કરવામાં આવેલા વાયદા જો ન નિભાવવામાં આવે તો તેમના કુમળા બાળમાનસ પર તેની અવળી અસર પડતી જોવા મળે છે.
Translate »