પંચામૃત - ભૂપત વડોદરિયા
માણસની મોટી કરુણતા એ છે કે તે નક્કર નિર્જીવ વસ્તુને એકદમ વળગી પડે છે. માણસ આને 'હકીકત' કહે છે અને માણસ માને છે કે આ 'હકીકત'ની માર્ગદર્શિકા તેના પંથને અજવાળવા માટે પૂરતી છે, પણ સૂફીઓની વાત સાચી છે કે માણસ જેને…
આપણો જીવનધર્મ - ભૂપત વડોદરિયા
વાહનના ટાયર ઉપર 'ગુડ ઇયર' નામ આપણે વાચીએ છીએ. એમ થાય કે કોણ હશે એ 'ગુડ ઇયર?' આજથી લગભગ બે સૈકા પહેલાં ચાર્લ્સ ગુડ ઇયર નામનો એક માણસ જન્મ્યો હતો. અમેરિકામાં જન્મેલા આ માણસનું આપણી ઉપર એક ઋણ છે. રબ્બરનો ઉપયોગ…