મુકેશ ભાવસાર, પાટણ

લોકગાયકો સમાજ થકી ઊજળા બનેલા… ‘અભિયાન’માં સમયાંતરે ગુજરાતના લોકગાયકોની પીરસાતી માહિતી વાંચવી ગમે છે. આવા કલાકારોને સમાજે ઘણુ માનપાન આપ્યું છે. પ્રશાસન તરફથી પણ ઍવૉર્ડ-સન્માન પણ મળતા રહ્યા. જનજાગૃતિ માટેના કાર્યક્રમોની આછીપાતળી માહિતીની પણ વાચકને અપેક્ષા રહે. બે પાંદડે થયેલા કલાકારોએ સમાજ માટે કરેલાં કાર્યોની નોંધ પણ જણાવવી જરૃરી બની રહે છે.

 

Reader
Comments (0)
Add Comment