તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

રોહિત શાહ

વૈરાગ્યપાવર, વુમનપાવર અને વિલપાવરનો  ત્રિવેણીસંગમઃ સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજ

ક્યારેક ભાગ્ય આપણી સચ્ચાઈની…

કોઈ પણ તપનો ખોરાક જાપ છે. અનેક દોષોથી ભરેલા જીવનને કારણે આત્મા સતત પ્રદૂષિત થાય છે.

જૈન શાસનનો ‘જયઘોષ’ સદીઓ સુધી રણક્યા કરશે….!

ગચ્છાધિપતિ આચાર્યશ્રી…

વર્તમાન જૈન સમાજ જેના માત્ર નામશ્રવણથી જ શ્રદ્ધાપૂર્વક સમર્પિત થઈ જવા થનગનતો હતો એવા, ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ તા. ૧૩ નવે. ૨૦૧૯ના દિવસે કાળધર્મ પામ્યા. તા. ૧૪ નવે.ના રોજ તેઓની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર થયા હતા.
Translate »