તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

રામ મંદિર

ભગવાન રામઃ હરિ અનંત હરિકથા અનંતા

વિશ્વભરમાં પ્રાચીન કાળથી…

રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે

કોંગ્રેસનો શાહબાનો કેસના સંતુલન માટે શિલાન્યાસ

રામમંદિરના શિલાન્યાસમાં…

કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓનું માનવું હતું કે ૧૯૮૬માં મંદિરનું તાળું ખોલાવ્યંુ એટલા માત્રથી શાહબાનો કેસનું ડેમેજ કન્ટ્રોલ નહોતું થતું.

અયોધ્યાની રથયાત્રા

અશોક સિંઘલે આ સમગ્ર…

ભારતીય જનતા પક્ષે પણ રામ મંદિરના નિર્માણને રાજકારણના ક્ષેત્રમાં મહત્ત્વનો મુદ્દો બનાવવાનું કામ કર્યું હતું.
Translate »