તમારા માટે, તમારી સાથે, સતત…

એક સુરતી બિલ્ડરની પોચટ ગુજ્જુથી ‘આયર્નમેન’ સુધીની સફર

'આયર્નમેન ટ્રાઇથ્લોન' તરીકે…

'એકવાર સોશિયલ મીડિયા પર મેં એક વીડિયો જોયેલો. જેમાં એક મહિલા, જેનો એક પગ કપાયેલો હતો, છતાં દરિયામાં તરી રહી હતી,

ખુલ્લા બોરવેલ મામલે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન ક્યારે?

સમાજે પણ આવી બેદરકારીઓને…

બોરમાં બાળકો પડી જવાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૦માં કેટલાક દિશાનિર્દેશો પણ જાહેર કર્યા હતા.

જૈન શાસનનો ‘જયઘોષ’ સદીઓ સુધી રણક્યા કરશે….!

ગચ્છાધિપતિ આચાર્યશ્રી…

વર્તમાન જૈન સમાજ જેના માત્ર નામશ્રવણથી જ શ્રદ્ધાપૂર્વક સમર્પિત થઈ જવા થનગનતો હતો એવા, ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ તા. ૧૩ નવે. ૨૦૧૯ના દિવસે કાળધર્મ પામ્યા. તા. ૧૪ નવે.ના રોજ તેઓની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર થયા હતા.

કાર્તિક પૂર્ણિમાની ઐતિહાસિક સવારીનાં ૨૦૬ વરસ!

શોભાયાત્રાનો ૨૦૬ વર્ષનો…

આ સવારી મધ્ય કોલકાતાના તુલાપટ્ટી દેરાસર તરીકે જાણીતા શ્રી જૈન શ્વેતાંબર પંચાયતી મંદિરમાંથી નીકળી ઉત્તર કોલકાતાના મંદિર દાદાવાડીમાં પૂર્ણ થાય છે.
Translate »