તમારા માટે, તમારી સાથે, સતત…

અયોધ્યાની રથયાત્રા

અશોક સિંઘલે આ સમગ્ર…

ભારતીય જનતા પક્ષે પણ રામ મંદિરના નિર્માણને રાજકારણના ક્ષેત્રમાં મહત્ત્વનો મુદ્દો બનાવવાનું કામ કર્યું હતું.

શિલ્પશાસ્ત્રથી વિરુદ્ધ પ્રસ્તાવ હશે તો હું પ્રોજેક્ટ છોડી દઈશઃ ચન્દ્રકાંત સોમપુરા

જૂની યોજના મુજબ ભગવાન…

અશોક સિંઘલે મંદિર નિર્માણનું કામ સોંપ્યું તે વખતની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વચ્ચે ત્રણ દાયકાના વહાણા વાઈ ગયા છે. બધું જ બદલાઈ ગયું છે.

સુપ્રીમ કોર્ટમાં હુકમનો એક્કો સાબિત થયેલા એએસઆઈના રિપોર્ટમાં આખરે શું હતું?

રિપોર્ટમાં જણાવ્યું હતું…

એએસઆઈના રિપોર્ટમાં અયોધ્યામાં કરવામાં આવેલા ખોદકામને એએસઆઈના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના ગણાવવામાં આવી છે.

અયોધ્યાઃ સુપ્રીમ નિર્ણય – સર્વોચ્ચ અદાલતે આપ્યો દીર્ઘદ્રષ્ટિભર્યો ચુકાદો

અલ્હાબાદ હાઈકોર્ટે…

હિન્દુ પરંપરામાં ભગવાનના સ્વરૃપને એવી રીતે જીવિત વ્યક્તિ તરીકે માન્યા છે કે જેમના અધિકાર અને જવાબદારી પણ હોય છે

ખેલો ઇન્ડિયા ખેલો સ્પોટ્ર્સ ઉદ્યોગ સતત નવા ગોલ કરે છે

ભારતમાં આઈપીએલની સફળતા અને…

એક એક રમત અબજો ડૉલર અને રૃપિયાનો ઉદ્યોગ બની છે. ભારતમાં સ્પોટ્ર્સ ઉદ્યોગ વિક્સે તેની અનેક કારણોસર જરૃર પણ છે

આફ્રિકાના દેશોમાં દુનિયાને કેમ રસ પડ્યો છે?

હવે દુનિયામાં આફ્રિકા…

સૌરાષ્ટ્ર અને કચ્છના જૈનો, લોહાણા, ખોજાઓ, વહોરાઓ, મેર, ગઢવી, બ્રાહ્મણો, ચરોતર, ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટેલો, અનાવિલ દેસાઈ બ્રાહ્મણો, સુરતીઓ મોટી સંખ્યામાં આફ્રિકામાં સ્થાયી થયા હતા.
Translate »