જેએનયુ કયા માર્ગે?
સરકારે વારંવાર ખાતરી આપવા…
વાસ્તવમાં બંધારણ સામે કોઈ સંકટ નથી. સંકટ સામ્યવાદીઓ પર, કોંગ્રેસીઓ અને સમાજવાદીઓ પર અને કેટલાક મુસ્લિમ નેતાઓ પર આવ્યું છે
જેની પાસે બુદ્ધિશાળી શસ્ત્રો હશે તે શૂર બનશે
યુદ્ધમાં કૃત્રિમ બુદ્ધિ…
વૉરશિપથી કે આકાશમાં દૂર ઊડતાં અન્ય સામાન્ય વિમાનમાંથી રિમોટ વડે ઓપરેટ કરી શકાય
જળપુરાણઃ માનવી માટે પાણી બતાવવાનું સંકટ આવ્યું
ભારતે જળદિવસ…
છેલ્લા બે દાયકા દરમિયાન હવામાન પરિવર્તનની દર વરસે ત્રીસ કરોડ લોકો પર વિપરીત અસર પડી છે
તીડનું તાંડવ, જડ નિયમો અને ધરાતલનું સત્ય
તીડ નિયંત્રણના દાવાઓ અને…
તીડના આક્રમણમાં અનેક સપનાં રોળાયાં
ગાંજાના ઔષધીય ગુણો પ્રત્યે દુનિયા જાગૃત થઈ રહી છે
દુનિયાની અનેક સંસદો અને…
કેનાબિસ (ગાંજો) મારીજુઆના તરીકે પણ ઓળખાય છે. ભારતમાં ગાંજો વાવવા પર અને વેચવા પર પ્રતિબંધ છે,
શિવસેનાની અવળી ચાલ માટે ગુજરાતી દ્વેષ પણ કારણભૂત
પરંતુ સમય બદલાયો. નવા હૃદય…
ઉદ્ધવ ઠાકરેનો ગુજરાતી દ્વેષ. એ દ્વેષનું વિશ્લેષણ કરીએ એ પહેલાં આસપાસની વસ્તુને જરા વિગતે સમજીએ. કેન્દ્ર સરકારમાં હંમેશાં ગુજરાતી કરતાં મરાઠી નેતાઓનું કદ અને દબદબો મોટા રહ્યા છે.
સત્તામોહ સેનાનો ભોગ લેશે?
નવા ગઠબંધનમાં તમામ નેતા…
વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરેને પોતાના 'લહાન ભાઉ' અર્થાત્ કે નાના ભાઈ કહીને સંબોધિત કર્યા, તો ઉદ્ધવ પણ મોદી પર પ્રશંસાની પુષ્પ વર્ષા કરતા હતા.
સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા ક્યાં અટવાઈ?
મેઇક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ…
ભારત સરકાર માને છે કે સંરક્ષણ ક્ષેત્રમાં શસ્ત્ર સરંજામનું ઘરઆંગણે ઉત્પાદન અને નિર્માણ કરવાથી અને તે પ્રવૃત્તિઓને 'મેઇક ઇન ઇન્ડિયા' કાર્યક્રમનો ભાગ બનાવવાથી પાંચ ટ્રિલિયનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે.
ભગવાન રામઃ હરિ અનંત હરિકથા અનંતા
વિશ્વભરમાં પ્રાચીન કાળથી…
રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે
કોંગ્રેસનો શાહબાનો કેસના સંતુલન માટે શિલાન્યાસ
રામમંદિરના શિલાન્યાસમાં…
કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓનું માનવું હતું કે ૧૯૮૬માં મંદિરનું તાળું ખોલાવ્યંુ એટલા માત્રથી શાહબાનો કેસનું ડેમેજ કન્ટ્રોલ નહોતું થતું.