રમણભાઈ નાઇક, આઇલ્ફોર્ડ, યુકે

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે એરલાઇન્સની તકેદારી…’વિઝા-વિમર્શ’ કોલમમાં વિદેશ જઈ રહેલા નવા પરણેલા યુગલની વાત હેરત પમાડી ગઈ. દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસનું સંક્રમણ થઈ ચૂક્યું છે. આવા સમયે વિદેશ જતા પ્રવાસીઓ માટે એરલાઇન્સ કેવી તકેદારી લઈ રહ્યું છે તે વિગતો જાણી. આગોતરી જાણકારી માટે ધન્યવાદ.

રિડર ફિડબેક
Comments (0)
Add Comment