દેવાંગ ભટ્ટી, સુરેન્દ્રનગર

‘કોરોના’ સામેનો જંગ… ભૂતકાળમાં નજર નાંખીએ તો દેશ-દુનિયામાં એવા રોગચાળાએ ભરડો લીધો છે જેમાં લાખોની સંખ્યામાં લોકોનાં મોત થયાં છે. કોરોના વાઇરસની રસી શોધાઈ નથી, તેવા સમયે તેનું સંક્રમણ રોકવા લોકોએ જ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યના જાતે જ પગલાં લેવા એ આજના સમયની માગ છે.

રિડર ફિડબેક
Comments (0)
Add Comment