રાજશ્રી જયસ્વાલ, સુરત

આંતરજ્ઞાતીય લગ્નોની હકીકત… અભિયાનની કવર સ્ટોરી વેલેન્ટાઇનની વસંતમાં આંતરજ્ઞાતીય લગ્નોની વ્યથા-કથા…સમયોચિત રહી. વેલેન્ટાઇન ડે બે  પ્રેમીઓને જોડતું સેલિબ્રેશન ફેસ્ટિવલ ભલે હોય, પરંતુ બે ઘણા કિસ્સામાં કપલમાંનાં બંને પાત્રોનાં ધર્મ-જ્ઞાતિ અલગ-અલગ હોય ત્યાં લગ્ન પૂર્વે સધાતી સંમતિ લગ્નની વાતે અવઢવમાં આવી જતી હોય છે. આંતરજ્ઞાતીય લગ્નોનાં પાત્રો એવી ઘણી સામાજિક બાબતોથી અપરિચિત હોય છે જે પરિસ્થિતિ લગ્ન બાદ તેમની સામે આવે છે. આવા યુગલોની રજૂ થયેલી સંવેદના ઘણી બધી બાબતો કહી જાય છે.

આત્મિયતા
Comments (0)
Add Comment