મનુભાઈ વાળા, જસદણ

ગુજરાતની ખુશ્બૂપર પ્રશ્નાર્થ… ટોપ ટેનના પ્રવાસન ડેસ્ટિનેશનમાં ગુજરાતનું સ્થાન નથી રહ્યું. દેશ-વિદેશના પ્રવાસીઓના ગુજરાત આકર્ષવા માટે ઘણી બધી બાબતોમાં ગુજરાત નબળું પડતું જાય છે તે ગંભીર બાબત ગણાય. પ્રવાસન માટે ‘ખુશ્બૂ ગુજરાત કી…’ માટે પ્રશાસને ગંભીરતાથી વિચારવું જોઈએ. પ્રાચીન સ્થાપત્યો અને વિશાળ દરિયાકિનારાવાળા રાજ્યને પ્રવાસન માટે પ્રવાસીઓને આકર્ષવા મોટી વાત નથી.

Reader Feed Back
Comments (0)
Add Comment