હરિશ મકવાણા, આણંદ

પુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત… ‘લો બોલો, સત્ર પૂર્ણ થયું, પણ પાઠ્યપુસ્તકો ન મળ્યા’માં વિગતો જાણી. રાજ્યમાં શિક્ષણસેવા ઓનલાઇન કરી છે. પાઠ્યપુસ્તકો ઇન્ટરનેટ માધ્યમથી ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરી છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓ આખે આખું પુસ્તક ડાઉનલોડ કરી ક્યારે વાંચે?

Readers feedback
Comments (0)
Add Comment