ગજેન્દ્ર ખત્રી, અમરોલી

પ્રવીણ તોગડિયા અસ્તાચળમાં… ‘અભિયાન’ના ટાઇટલ અપીલિંગ રહે છે. ‘તોગડિયા વિનાની વિશ્વ હિન્દુ પરિષદની દશા-દિશા’ વિષયની કવર સ્ટોરીના ટાઇટલ પેજની ઇમેજ લાજવાબ રહી. પ્રવીણભાઈને અસ્તાચળમાં ગોઠવી દીધા..

Readers feedback
Comments (0)
Add Comment