ડો. મુકેશ વાઘેલા, સુરત

વિદ્યાર્થીઓને તબીબી જ્ઞાન… કચ્છના અંતરિયાળ વિસ્તારોની શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય અંગેનું તબીબી જ્ઞાન આપી નવી પેઢીને નિરામય આરોગ્ય મળી રહે તે દિશામાં થઈ રહેલાં કાર્યો આવકારદાયક છે. ‘વિદ્યાર્થીઓના આરોગ્યના રક્ષક બન્યા ગાંધીધામનાં બાળકો’નો અહેવાલ આ દિશામાં સ્તુત્ય પગલું બની રહેશે.

Readers feed back
Comments (0)
Add Comment