અશોક દેસાઈ, અમલસાડ

ચરખો આઝાદી સંગ્રામનું અહિંસક શસ્ત્ર… ‘અભિયાન’માં ચરખા વિશેના બે લેખો મનનીય રહ્યા. સાબરમતીના સંતનું ચરખા દર્શન’માં દેશના કરોડો લોકોમાં નારાયણના દર્શન’ અને ‘ચરખાનાં ૧૦૦ વર્ષ’ની વિગતો રોચક રહી.

 

Readers feed back
Comments (0)
Add Comment