જયદીપ પઢિયાર, અમરેલી

જેલના કેદીઓ દ્વારા ભજવાતું નાટક.. જેલમાં સજા ભોગવી રહેલા કેદીભાઈઓ દ્વારા નાટકની રજૂઆત થઈ તે વિગતો વાંચી આશ્ચર્ય થયું. જેલમાં માનવીય અભિગમ સાથે જેલ પ્રશાસન આવા પ્રયોગો કરી કેદીના જીવનમાં બદલાવ લાવી શકે તે   આવકારદાયક છે.

Comments (0)
Add Comment