હરિકૃષ્ણ પંડિત, વડતાલ

શાશ્વત સંદેશ – ‘એકલા જ આવ્યા ને….’ એકલા જ આવ્યા સંતો, એકલા જવાના…’ હેડિંગમાં છપાયેલો લેખ મનનીય રહ્યો. હૃદયકુંજમાં જીવનની શીખ સરળ રીતે રજૂ કરી છે. સંસારમાં ‘રામઘેલા’ મળવા મુશ્કેલ છે.

 

Comments (0)
Add Comment