ઝરણા પુરોહિત, સુરેન્દ્રનગર

દમાદમ મસ્ત કલંદર….
‘અભિયાન’માં ‘કચ્છની સરહદે અમીર ખુશરોનું  દમાદમ મસ્ત કલંદર’ની  વિગતો રોચક રહી. સિંધીઓના ઇષ્ટદેવતા ઝુલેલાલની સ્તુતિ માટે રચાયેલું ‘દમાદમ મસ્ત કલંદર’ આજે પણ એટલું જ મનપસંદ અને અત્યંત લોકપ્રિય રહ્યું છે.

Comments (0)
Add Comment