તમારા માટે, તમારી સાથે, સતત…

ભૂકંપના ૨૦ વર્ષે કચ્છ બદલાયું, પણ સમસ્યાઓ યથાવત્ રહી

ભૂકંપ પછી કચ્છમાં અનેક નવા…

કરોડોનું રોકાણ થયું છે, તેથી રોજગારીનું સર્જન થવું સ્વાભાવિક છે, પરંતુ કચ્છના જ યુવાનોને કચ્છમાં જ નોકરી મળવામાં મુશ્કેલી ઊભી થાય છે.

રૉબોટ-કૉબોટ-એપલ કાર-ટેસલા અને કેડિલેકનો દાયકો શરૃ થયો

છતાં એક બાબતની ખાસ નોંધ…

દશકમાં કેવી રીતે આગળ વધવું? રસીના આગમનથી એક નવો ઉત્સાહ આવ્યો છે, પણ હજી પરિણામો પાકાં જણાયા પછી જ ખાતરીપૂર્વક કંઈક કહી શકાય

કચ્છ માગે છે સૌરાષ્ટ્ર સાથે જોડતો સાગરતટીય માર્ગ

વચ્ચે આડી પડે તો ૬૦થી ૭૦…

જ્યારે કચ્છમાં આવતાં વાહનો વહેલી સવારે ૪થી ૯ વાગ્યા સુધી આ રસ્તા પરથી પસાર થતાં હોય છે. આથી રાતના ચાલતું રસ્તાનું કામ ટ્રાફિકમાં ભારે અવરોધ પેદા કરશે.

‘અહેસાસ’: કોરોનાના દર્દીઓને પ્રોત્સાહિત કરતું અનોખું બૅન્ડ!

બૅન્ડના ગિટારવાદક રાજ શાહ…

અમદાવાદ સ્થિત 'અહેસાસ' બૅન્ડના ત્રણ સભ્યો વિરલ પટેલ, પાર્થ ભાવસાર અને રાજ શાહ પીપીઈ કિટ પહેરીને, જીવના જોખમે, કોરોના આઈસીયુ વૉર્ડમાં જઈને સંગીત રેલાવે છે. તેમની આ મહેનતના પરિણામે અનેક હિંમત હારી ચૂકેલા દર્દીઓને નવું જોમ મળે છે.

કચ્છ પર સાંસ્કૃતિક આક્રમણની ભીતિ

સાંસ્કૃતિક આક્રમણને ફરી વખત…

આકાશવાણી ભુજનું નિયમિત કેન્દ્ર શરૃ થયું તે પહેલાં ભુજમાં એક નવતર પ્રયોગ કરાયો હતો. ૧૯૬૪માં ભુજના ખેંગારપાર્કમાં કચ્છના જાણીતા લેખકો, કલાકારોએ નગરપાલિકાના સહયોગથી ધ્વનિ પ્રસારણ કેન્દ્ર શરૃ કર્યું હતું.

અખંડ ભારતના શિલ્પી ‘સરદાર’ની સાચી જન્મતારીખ કઈ?

૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ને ધ્યાનમાં…

અખંડ ભારતના શિલ્પી, દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતમાં સમાવી લેનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને લઈને આટલાં વર્ષો પછી પણ મતમતાંતરો પ્રવર્તે છે

કચ્છના રણમાં લિગ્નાઇટ મળશે?

લિગ્નાઇટની ઉત્પત્તિ લાખો…

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે કચ્છથી માત્ર ૪૦ કિ.મી. દૂર પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં આવેલા થરના રણમાં ૯ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં ૧૭૫ બિલિયન ટન લિગ્નાઇટનો જથ્થો મળી આવ્યો છે.
Translate »