ભક્તિ આપ્ટે, ગોરેગાંવ

ભિક્ષુકો માટે નવતર પ્રયોગ…
મુંબઈમાં રસ્તે ભીખ માગતા ભિક્ષુકોને તેમની આવડત મુજબ કોઈ હુન્નર શીખવાડી તેમને પગભર કરી ભિક્ષાવૃત્તિથી છુટકારો મેળવે તે માટે મહારાષ્ટ્ર સરકારે સ્તુત્ય પગલાં લીધાં છે. દેશમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં ભિક્ષાવૃત્તિ કરનારા ભિક્ષુકોની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. આ ગંભીર સામાજિક બદીમાં બદલાવ લાવી ભિક્ષુકોને સ્વમાન અને પગભર કરવાના પ્રયાસો આવકારદાયક બની રહેશે. ‘અભિયાન’એ સામાજિક પહેલની વાત કરી.

Comments (0)
Add Comment