તમારા માટે, તમારી સાથે, સતત…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

0 123

‘અભિયાન’એ દુદખા ગામની જમીન બાબતે ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો. પ્રશાસન તંત્રની વહીવટી કાર્યપદ્ધતિના દસ્તાવેજી પ્રમાણો રજૂ કરી એટલું તો સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના પ્રશ્નો માટે સરકારી ‘ચાર્ટર’માં લૂણો તો લાગેલો જ છે. મુખ્યમંત્રી કાર્યાલયના આદેશને ઘોળીને પી જનારું પ્રશાસન તંત્ર પ્રજાના પ્રશ્નો બાબતે ક્યારે ગંભીર બનશે? આત્મવિલોપનની ઘટના સરકારી તંત્ર માટે શરમજનક અને અક્ષમ્ય ગણાય. – યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

Leave A Reply

Your email address will not be published.

Translate »